મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?

  • A

    અંશભંજી

  • B

    જ્યારે અંડક ગર્ભાશયમાં પહોંચે ત્યારે શરૂ થાય છે.

  • C

    ફેલોપિયન નલિકામાં શરૂ થાય છે.

  • D

    સામાન્ય સમસૂત્રીભાજનને સમાન હોય છે.

Similar Questions

યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં....માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.

બ્લાસ્ટોસીસ્ટની બહારની બાજુનાં ગર્ભકોષ્ઠી કોષો કયાં નામથી ઓળખાય છે ?

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ

માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો  ભાગ દાખલ થાય છે ?

નીચે આપેલ આકૃતિને ઓળખો.