મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?
અંશભંજી
જ્યારે અંડક ગર્ભાશયમાં પહોંચે ત્યારે શરૂ થાય છે.
ફેલોપિયન નલિકામાં શરૂ થાય છે.
સામાન્ય સમસૂત્રીભાજનને સમાન હોય છે.
યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં....માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.
બ્લાસ્ટોસીસ્ટની બહારની બાજુનાં ગર્ભકોષ્ઠી કોષો કયાં નામથી ઓળખાય છે ?
અંડકોષનું ફલન એટલે
$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી
$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે
$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય
$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત
$(5)$ ફલીતાંડનું નિર્માણ
માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો ભાગ દાખલ થાય છે ?
નીચે આપેલ આકૃતિને ઓળખો.