આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

  • A

    આંધાત્રનું નિર્માણ થાય છે.

  • B

    બધાં જ જનન સ્તરનું નિર્માણ થાય છે.

  • C

    અંગજનીનિકા હલનચલન

  • D

    કેટલાંક બ્લાસ્ટોમર્સ અને બ્લાસ્ટોસેલનું વિઘટન થાય છે.

Similar Questions

ખોટું વિધાન દર્શાવો.

સરટોલી કોષો ક્યાં જોવા મળે છે?

જીર્ણપુટિકા કોને કહેવાય છે ?

$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.

શુક્રવાહિની ક્યાંથી ઉદ્‌ભવે છે ?