પેપીલરી સ્નાયુ શેમાં મદદરૂપ થાય છે ?
નેત્રમણિના હલનચલન માટે
પાંપણના હલનચલન માટે
હૃદયના વાલ્વ ખુલવા અને બંધ થવા માટે
કાનની બુટની હલનચલન
માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો
માનવ હૃદય એ કેવું છે ?
મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે ?