પેપીલરી સ્નાયુ શેમાં મદદરૂપ થાય છે ?

  • A

    નેત્રમણિના હલનચલન માટે          

  • B

    પાંપણના હલનચલન માટે

  • C

    હૃદયના વાલ્વ ખુલવા અને બંધ થવા માટે          

  • D

    કાનની બુટની હલનચલન

Similar Questions

માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો. 

સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?

તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો 

માનવ હૃદય એ કેવું છે ?

મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે ?