કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?

  • A

    હિપ્પોક્રેટેસ

  • B

    ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિઓ

  • C

    વિલયમ હાર્વે

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

$N.K$ કોષો કયા પ્રકારના છે?

કયો વાઈરસજન્ય રોગ છે?

ઈન્ટરફેરોન એ તેના બંધારણમાં કેટલા એમિનો એસિડ ધરાવે છે?

ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........

સૂક્ષ્મ ફીલારીઆ મચ્છરમાં આશરે $10$ દિવસમાં.........