કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?
હિપ્પોક્રેટેસ
ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિઓ
વિલયમ હાર્વે
$(A)$ અને $(B)$ બંને
$N.K$ કોષો કયા પ્રકારના છે?
કયો વાઈરસજન્ય રોગ છે?
ઈન્ટરફેરોન એ તેના બંધારણમાં કેટલા એમિનો એસિડ ધરાવે છે?
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........
સૂક્ષ્મ ફીલારીઆ મચ્છરમાં આશરે $10$ દિવસમાં.........