દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?
એન્ટિપાયરેટિક
એન્ટિએલર્જીક
એન્ટિકોએગ્યુલન્ટ
ઉપરોક્ત બધા જ
હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?
પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?
એલીઝા ટેસ્ટનું દ્વારા શાનું નિદાન થઈ શકે છે?
પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.