મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓમાં વૃદ્ધત્વનું કારણઃ-
પર્યાવરણમાં પ્રતિકૂળ પરિવર્તનો
આનુવાંશિકકારક જનીનો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા
વિકૃતિ અને તણાવ
ઉપરોક્ત બધાં જ
$......$ને નિયત વૃદ્ધિ મોડેલ તરીકે માનવામાં આવે છે?
આયુ બંધારણની સમગુણોત્તર રજુઆત ........નું લક્ષણ છે.
વસતિનાં કદમાં બદલાવ કોણ પ્રેરે છે ?
$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......
કોઈ વસ્તીમાં નેટાલીટીથી શું ફેરફાર આવશે ?