પ્રકાશસંશ્લેષણ દરમિયાન,$ATP$ ઉર્જાનું સ્થાનાંતરણ ક્યાંથી ક્યાં કરે છે?

  • A
    અંધકાર પ્રક્રિયામાંથી પ્રકાશ પ્રક્રિયા
  • B
    પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયા
  • C
    હરિતકણથી કણાભસૂત્ર
  • D
    કણાભસૂત્રથી હરિતકણ

Explore More

Similar Questions

અહીં આપેલા બે વિધાનોમાંથી $:-$
$(A) \ C_3$ વનસ્પતિઓની તુલનામાં $C_4$ વનસ્પતિઓ ઉત્પાદકતામાં વધુ અસરકારક છે.
$(B) \ C_3$ વનસ્પતિઓ ઊંચી $CO_2$ સાંદ્રતા પર પ્રકાશશ્વસન (photorespiration) દર્શાવે છે.

સુકોષકેન્દ્રી સજીવોમાં,પ્રકાશસંશ્લેષણ ક્યાં થાય છે?

શાકભાજીના બગીચામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકાશથી ક્યારેય પ્રભાવિત થતી નથી?

વિધાન $P$ : પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કિટોટ્રાયોઝ સંશ્લેષિત થાય છે.
વિધાન $Q$ : $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કિટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

નીચેનામાંથી કયું $CO_2$ નું કાર્બોદિતમાં સ્થાપન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo