વનસ્પતિ દ્વારા $CO_2$ નું ગ્રહણ અને $O_2$ મુક્ત કરવાની ઘટનાને ... કહે છે.

  • A
    બાષ્પોત્સર્જન
  • B
    શ્વસન
  • C
    પ્રકાશસંશ્લેષણ
  • D
    અંતઃઆસૃતિ

Explore More

Similar Questions

ગ્લુકોઝમાં સંગ્રહિત ઉર્જા મૂળભૂત રીતે ક્યાંથી આવે છે?

નીચેનામાંથી શેમાં $CO_2$ ઉત્પન્ન થતો નથી?

હરિતકણ (Chloroplast) શેનું સ્થાપન કરે છે?

$CO_2$ ના સ્થાપન માટેના બે પરિપથો કયા છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.$ વર્ણપટનો $300-500 \;nm$ વચ્ચેનો ભાગ પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ તરીકે પણ ઓળખાય છે.
$II.$ મેગ્નેશિયમ,કેલ્શિયમ અને ક્લોરાઇડ આયનો પાણીના પ્રકાશવિભાજનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
$III.$ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં,ઓક્સિજન મુક્ત થતો નથી (કારણ કે પાણીનું પ્રકાશવિભાજન થતું નથી) અને $NADPH$ પણ ઉત્પન્ન થતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo