વનસ્પતિઓમાં આસૃતિ અને આયોનિક સંતુલન માટે કયા ખનીજતત્વની જરૂર પડે છે?

  • A
    નિકલ
  • B
    સોડિયમ
  • C
    વેનેડિયમ
  • D
    ક્લોરિન

Explore More

Similar Questions

આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓને પોષક તત્વોની જરૂર હોય છે. જો આપણે આ તત્વો વધુ પ્રમાણમાં આપીએ,તો શું તે વનસ્પતિઓ માટે ફાયદાકારક રહેશે? જો હા,તો કેવી રીતે? જો ના,તો શા માટે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ કેલ્શિયમ $(p)$ ફેરેડોક્સિન
$(b)$ ફોસ્ફરસ $(q)$ $N_2$-ચયાપચય
$(c)$ આયર્ન (લોહ) $(r)$ વર્ધનશીલ પેશી
$(d)$ મેંગેનીઝ $(s)$ કોષરસસ્તર

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના અણુઓના વિભાજન માટે કયા સૂક્ષ્મપોષકતત્વની જરૂર હોય છે?

વનસ્પતિઓમાં ઋણ આયન તરીકે $Cl^-$ આયનનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo