સલ્ફર,જે એક ગુરુ પોષકતત્વ છે,તે . . .

  • A
    વનસ્પતિઓમાં આસૃતિ નિયમન અને આયનિક સંતુલનમાં ભાગ ભજવે છે.
  • B
    સહ-ઉત્સેચકોના બંધારણમાં અને આયન-સંતુલનમાં મહત્વનું છે.
  • C
    શિમ્બી કુળની વનસ્પતિઓમાં નાઈટ્રોજનના સ્થાપન માટે જરૂરી છે.
  • D
    લોહતત્વના શોષણની ક્રિયાવિધિ માટે જરૂરી છે.

Explore More

Similar Questions

સાયટોક્રોમ સાથે કયું ખનીજ સંકળાયેલું છે?

નીચેનામાંથી કયું એક ગુરુપોષક તત્વ (macronutrient) છે?

માઈક્રો-ન્યુટ્રિઅન્ટ્સ (સૂક્ષ્મ પોષકતત્વો) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વનસ્પતિ પેશીઓમાં હાજર એક અચલ (immobile) તત્વ કયું છે?

વિધાન $A$ : વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.
કારણ $R$ : ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo