ખનીજ તત્વ $Sodium$ $(Na^+)$ શેમાં ભાગ ભજવે છે?

  • A
    વનસ્પતિઓમાં આસૃતિ નિયમન અને આયનિક સંતુલનમાં.
  • B
    સહ-ઉત્સેચકોના બંધારણીય ઘટકો અને આયન સંતુલનમાં.
  • C
    શિમ્બી કુળની વનસ્પતિઓમાં નાઈટ્રોજનના સ્થાપન માટે જરૂરી છે.
  • D
    લોહતત્વના શોષણની ક્રિયાવિધિ માટે જરૂરી છે.

Explore More

Similar Questions

કોષ લંબાઈ (Cell elongation) કોના દ્વારા પ્રતિકૂળ રીતે અસર પામે છે?

$S$ - વિધાન : ક્લોરીન રુધિરમાં આવેલ મુખ્ય ઋણઆયન છે.
$R$ - કારણ : વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ જરૂરી છે.

અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(1)$ ગુરુપોષકતત્ત્વ : નાઇટ્રોજન :: લઘુપોષકતત્ત્વ : ....
$(2)$ કાર્બોક્ઝાયલેઝ : ઝિંક :: નાઇટ્રોજિનેઝ : .......

લીલી વનસ્પતિઓમાં બોરોન શેના માટે જરૂરી છે?

નીચેનામાંથી કયા સમૂહમાં માત્ર ગુરુપોષકતત્ત્વો (macronutrients) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo