$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતો એક નક્કર નળાકાર ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સરકી રહ્યો છે. $t = 0$ સમયે નળાકારનો તેના અક્ષને લંબ સ્થાનાંતરિત વેગ $v_0 = 49 \text{ m/s}$ છે અને કેન્દ્રની આસપાસ કોણીય વેગ $v_0/4R$ છે. નળાકારને ગબડવાનું શરૂ કરવા માટે લાગતો સમય . . . . . . સેકન્ડ છે. (ગતિજ ઘર્ષણાંક $\mu_K = 0.25$ અને $g = 9.8 \text{ m/s}^2$)

  • A
    $15$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $7.5$

Explore More

Similar Questions

એક નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યો છે. જો ગોળાની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઉર્જાનો ગુણોત્તર $\pi: 22$ હોય,તો તેની કોણીય ઝડપનું મૂલ્ય $...........\,rad/s$ થશે.

$M$ દળ અને $r$ ત્રિજ્યાનો એક ગોળો ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સરકે છે. કોઈ ક્ષણે તેનો સ્થાનાંતરિત વેગ $V_0$ અને કેન્દ્રની આસપાસ કોણીય વેગ $\frac{V_0}{2r}$ છે. જ્યારે ગોળો શુદ્ધ ગબડતી ગતિ શરૂ કરે ત્યારે તેનો સ્થાનાંતરિત વેગ કેટલો હશે?

Difficult
View Solution

$20 \ kg$ દળ ધરાવતા એક નક્કર ગોળાના સૌથી ઉપરના બિંદુએ $49 \ N$ નું બળ સ્પર્શકની દિશામાં લગાડવામાં આવે છે,જે એક ખરબચડા સમક્ષિતિજ સમતલ પર રાખેલ છે. જો ગોળો સરક્યા વિના ગબડતો હોય,તો ગોળાના કેન્દ્રનો પ્રવેગ શોધો. ($m/s^2$ માં)

ગબડતી વસ્તુ માટે,બિંદુઓ $P_1$ અને $P_2$ ના વેગ અનુક્રમે ${\vec v_1}$ અને ${\vec v_2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક નક્કર ગોળો ખરબચડી સપાટી પર સરક્યા વિના ગબડે છે અને તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $v_0$ અચળ છે. જો ગોળાનું દળ $m$ અને ત્રિજ્યા $R$ હોય,તો સંપર્ક બિંદુ $P$ ની સાપેક્ષે ગોળાનું કોણીય વેગમાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo