$5.75 \ mg$ સોડિયમ બાષ્પનું સોડિયમ આયનમાં રૂપાંતર થાય છે. જો સોડિયમની આયનીકરણ ઉર્જા $490 \ kJ \ mol^{-1}$ હોય અને પરમાણ્વીય ભાર $23 \ g \ mol^{-1}$ હોય,તો આ રૂપાંતર માટે જરૂરી ઉર્જા કેટલી હશે ($kJ$ માં)?

  • A
    $1.96$
  • B
    $1960$
  • C
    $122.5$
  • D
    $0.1225$

Explore More

Similar Questions

$4.44 \ g$ વજન ધરાવતા $CaCl_{2}$ અને $NaCl$ ના મિશ્રણને સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીને બધા $Ca^{2+}$ આયનોને કેલ્શિયમ કાર્બોનેટ તરીકે અવક્ષેપિત કરવામાં આવે છે. આમ મળેલા કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરતા $0.56 \ g$ $CaO$ મળે છે. મિશ્રણમાં $NaCl$ ની ટકાવારી ($Ca$ નું પરમાણ્વીય દળ $= 40$) કેટલી છે?

$300 \ K$ અને $1 \ atm$ દબાણ પર $15 \ mL$ વાયુમય હાઇડ્રોકાર્બનના સંપૂર્ણ દહન માટે $20\% \ O_2$ ધરાવતી $375 \ mL$ હવાની જરૂર પડે છે. દહન પછી વાયુઓ $330 \ mL$ કદ રોકે છે. જો પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય અને કદ સમાન તાપમાન અને દબાણે માપવામાં આવે,તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શોધો.

Difficult
View Solution

$1 \, mol \, C_xH_{2n-2}$ હાઇડ્રોકાર્બનની સંતુલિત દહન પ્રક્રિયામાં $O_2, CO_2$ અને $H_2O$ ના સહગુણકો અનુક્રમે ...... થશે.

$0.16 \ g$ ડાયબેઝિક એસિડને સંપૂર્ણ તટસ્થીકરણ માટે $25 \ mL$ ડેસીનોર્મલ $NaOH$ દ્રાવણની જરૂર પડે છે. એસિડનું આણ્વીય દળ કેટલું હશે?

$25 \, mL$ ડેસિનોર્મલ $NaOH$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.16 \, g$ ડાયબેઝિક એસિડ જરૂરી છે. તો ડાયબેઝિક એસિડનો અણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo