$800 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ એક સ્લિટમાંથી પસાર થઈને સ્લિટથી $5 \,m$ દૂર રાખેલા પડદા પર પડે છે. રે ઓપ્ટિક્સ (કિરણ પ્રકાશશાસ્ત્ર) સન્નિક્ટતા માન્ય રહે તે માટે સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ ($\,mm$ માં)?

  • A
    $0.5$
  • B
    $2$
  • C
    $1.5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

સોલર સ્પેક્ટ્રમમાં ફ્રોનહોફર રેખાઓ શું દર્શાવે છે?

સમજાવો કે વધુ અંતર માટે,વિવર્તનને કારણે થતું ફેલાવો એ કિરણ પ્રકાશશાસ્ત્રને કારણે થતા ફેલાવા કરતા વધારે હોય છે. અથવા ફ્રેનલ અંતરનું મહત્વ સમજાવો.

ફ્રૉનહોફર વિવર્તનના પ્રયોગમાં,$L$ એ પડદા અને અવરોધ વચ્ચેનું અંતર છે,$b$ એ અવરોધનું કદ છે અને $\lambda$ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ છે. ફ્રૉનહોફર વિવર્તનની લાગુ પડવાની સામાન્ય શરત કઈ છે?

ફ્રૉનહોફર વિવર્તનમાં,$\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. વિવર્તન ભાત $D$ અંતરે મૂકેલા પડદા પર જોવા મળે છે. જો મધ્યસ્થ અધિક્તમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ કરતાં બમણી હોય,તો $D$ નું મૂલ્ય કેટલું થાય?

એક સ્લિટને કારણે થતા ફ્રોનહોફર વિવર્તન માટેની સાચી શરત(ઓ) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo