એક તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રક્રિયાઓ $I$ અને $II$ દ્વારા $A$ થી $B$ સુધી જાય છે. જો $\Delta U_1$ અને $\Delta U_2$ એ અનુક્રમે પ્રક્રિયાઓ $I$ અને $II$ માં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો $\Delta U_1$ અને $\Delta U_2$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\Delta U_1 = \Delta U_2$
  • B
    $\Delta U_2 < \Delta U_1$
  • C
    $\Delta U_2 > \Delta U_1$
  • D
    નિશ્ચિત કરી શકાતું નથી

Explore More

Similar Questions

$Assertion:$ સિસ્ટમને આપવામાં આવતી ઉષ્મા હંમેશા તેની આંતરિક ઊર્જામાં થતા વધારા જેટલી જ હોય છે.
$Reason:$ જ્યારે કોઈ સિસ્ટમ એક તાપીય સંતુલનમાંથી બીજા તાપીય સંતુલનમાં બદલાય છે,ત્યારે તેના દ્વારા કેટલીક ઉષ્મા શોષાય છે.

એક આદર્શ વાયુ અવસ્થા $A$ થી બીજી અવસ્થા $B$ માં $8 \times 10^5 \ J$ ઉષ્માનું શોષણ કરીને અને $6.5 \times 10^5 \ J$ જેટલું બાહ્ય કાર્ય કરીને જાય છે. હવે તેને તે જ બે અવસ્થાઓ વચ્ચે બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે જેમાં તે $10^5 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો બીજી પ્રક્રિયામાં:

$100^{\circ} C$ તાપમાને $1.00 \ kg$ પ્રવાહી પાણીનું $1.0 \ atm$ ($1.00 \times 10^5 \ Pa$ લો) દબાણે $100^{\circ} C$ તાપમાને વરાળમાં રૂપાંતર થાય છે. પ્રવાહી પાણીનું પ્રારંભિક કદ $1.00 \times 10^{-3} \ m^3$ હતું જે બદલાઈને $2.001 \ m^3$ વરાળ થાય છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. [બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $\simeq 2000 \ kJ \ kg^{-1}$ લો] ($kJ$ માં)

જો એક તંત્રને $150 \ J$ ઉષ્મા આપવામાં આવે અને તંત્ર દ્વારા થતું કાર્ય $110 \ J$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... $J$ હશે.

એક સિસ્ટમ જેણે $2 \, kcal$ ઉષ્માનું શોષણ કર્યું છે અને $500 \, J$ કાર્ય કર્યું છે, તેમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ...... $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo