$L$ લંબાઈનો એક સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી ધરી પર સમક્ષિતિજ સમતલમાં ફરે છે. સળિયાનો કોણીય વેગ $\omega$ છે. જો $A$ એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ હોય અને $\rho$ તેની ઘનતા હોય,તો સળિયાની ચાકગતિ ઉર્જા કેટલી થાય?

  • A
    $\frac{1}{3} A L^3 \rho \omega^2$
  • B
    $\frac{1}{2} A L^3 \rho \omega^2$
  • C
    $\frac{1}{24} A L^3 \rho \omega^2$
  • D
    $\frac{1}{18} A L^3 \rho \omega^2$

Explore More

Similar Questions

$12 \,kg$ દળ અને $0.5 \,m$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર તકતી $100 \,rad/s$ ના કોણીય વેગ સાથે ફરે છે. તકતીની ચાકગતિ ઉર્જા કેટલી હશે ($\,kJ$ માં)?

જો ચાકગતિ ઉર્જા એ કુલ ગતિ ઉર્જાના $50\%$ હોય,તો તે પદાર્થ .......... છે.

બે મુક્ત રીતે ફરતા પદાર્થો $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_{A}$ અને $I_{B}$ છે. જો $I_{A} > I_{B}$ હોય અને તેમના કોણીય વેગમાન સમાન હોય,અને જો $K_{A}$ અને $K_{B}$ તેમની ગતિઊર્જા હોય,તો:

'$m$' દળનો એક કણ '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે. કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન '$L$' છે. કણની ગતિઊર્જા કેટલી હશે?

એક ફ્લાયવ્હીલ $72 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી નક્કર વર્તુળાકાર તકતીના સ્વરૂપમાં છે. જો તે $70 \ rpm$ ની ઝડપે પરિભ્રમણ કરતું હોય,તો તેની પરિભ્રમણીય ગતિઊર્જા ........ $J$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo