વાયુ જ્યારે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હોય ત્યારે તે આદર્શ વર્તણૂકથી સૌથી વધુ વિચલન દર્શાવે છે?

  • A
    ઓછું તાપમાન અને ઊંચું દબાણ
  • B
    ઊંચું તાપમાન અને ઓછું દબાણ
  • C
    ઊંચું તાપમાન અને ઊંચું દબાણ
  • D
    ઓછું તાપમાન અને ઓછું દબાણ

Explore More

Similar Questions

વાયુનો સંકોચનીયતા અવયવ (Compressibility factor),$Z$,$Z = \frac{pV}{nRT}$ તરીકે આપવામાં આવે છે.
$(i)$ આદર્શ વાયુ માટે $Z$ નું મૂલ્ય શું છે?
$(ii)$ વાસ્તવિક વાયુ માટે બોઈલના તાપમાનથી ઉપર $Z$ ના મૂલ્ય પર શું અસર થશે?

$a$ અને $b$ એ વાયુઓ માટે વાન ડર વાલ્સ અચળાંકો છે. ક્લોરિન એ ઇથેન કરતા વધુ સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે કારણ કે

વાન ડર વાલ્સ વાયુના એક મોલ માટે,નિશ્ચિત કદ પર સંકોચનીયતા અવયવ $Z = (pV/RT)$ ચોક્કસપણે ઘટશે,જો
[આપેલ છે : $a$ અને $b$ એ વાન ડર વાલ્સ વાયુ માટેના પ્રમાણિત પ્રાચલો છે]

ઓછા દબાણે,વાન્ડર વાલ્સનું સમીકરણ $(P + \frac{a}{V^2})V = RT$ તરીકે લખાય છે. તો સંકોચનીયતા અવયવ (compressibility factor) કોના બરાબર થાય?

$NH_3$ અને $CO_2$ વાયુઓ માટે સંકોચનીયતા અવયવ $(z)$ એ $N_2$ વાયુ કરતા ઓછો હોય છે,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo