$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય?

  • A
    $6$
  • B
    $0.2$
  • C
    $5.1$
  • D
    $0.02$

Explore More

Similar Questions

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

જો શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે $240 \ mm Hg$ અને $216 \ mm Hg$ હોય,તો દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ કેટલો થાય?

$373 \ K$ તાપમાને ગ્લુકોઝના મંદ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $750 \ mm$ મર્ક્યુરી છે. દ્રાવકનો મોલ અંશ કેટલો છે?

બે બાષ્પશીલ પ્રવાહી ઘટકો $1$ અને $2$ ના દ્વિઅંગી દ્રાવણનો વિચાર કરો. $x_1$ અને $y_1$ એ અનુક્રમે પ્રવાહી અને બાષ્પ કલામાં ઘટક $1$ ના મોલ અંશ છે. $\frac{1}{x_1}$ વિરુદ્ધ $\frac{1}{y_1}$ ના રેખીય આલેખનો ઢાળ અને આંતરછેદ અનુક્રમે નીચે મુજબ છે:

શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્ય $(Y)$ ઉમેરવાથી $0.80 \ atm$ થી ઘટીને $0.60 \ atm$ થાય છે. તો દ્રાવણમાં $(Y)$ ના મોલ અંશ કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo