એક પ્રકાશનું કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. તો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ કાચમાંથી હવામાં ગતિ કરી રહ્યું છે. (કાચનો વક્રીભવનાંક $= 1.5$). આપાતકોણ $50^{\circ}$ છે. કિરણનું વિચલન કેટલું હશે?

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે,સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની આંતર સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય,તો $\theta$ નું મૂલ્ય શોધો.

નળાકાર પારદર્શક ઘન સળિયાનો વક્રીભવનાંક $\mu = \frac{2}{\sqrt{3}}$ છે અને તે હવા દ્વારા ઘેરાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્ય બિંદુ પર આપાત થાય છે. આપાત કોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દિવાલ પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે.

Difficult
View Solution

કાચના માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ કાચ-હવાના આંતરપૃષ્ઠ પર $\theta$ આપાતકોણે આપાત થાય છે. પરાવર્તિત $(R)$ અને પારગમિત $(T)$ તીવ્રતા,બંને $\theta$ ના વિધેય તરીકે આલેખવામાં આવી છે. સાચી આકૃતિ કઈ છે?

એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{4}{\sqrt{3}}$ છે. તે $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમથી ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. જે આપાતકોણ $\theta$ માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને જાય છે તે શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo