પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. બે માધ્યમો માટે ક્રાંતિકોણ $C$ છે. કિરણનું મહત્તમ શક્ય વિચલન કેટલું હશે?

  • A
    $\frac{\pi}{2}-C$
  • B
    $2C$
  • C
    $\pi-2C$
  • D
    $\pi-C$

Explore More

Similar Questions

એક અર્ધગોળાકાર પાત્ર $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણ ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રના સૌથી નીચલા બિંદુ $(O)$ પર એક નાનો સિક્કો રાખેલ છે. પ્રવાહીના વક્રીભવનાંકનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી એક વ્યક્તિ બિંદુ $E$ (પાત્રની સપાટીના સ્તરે) થી સિક્કાને જોઈ શકે?

જ્યારે એક લંબચોરસ ધાતુની ટાંકીને અજ્ઞાત પ્રવાહીથી ઉપર સુધી ભરવામાં આવે છે,ત્યારે ટાંકીની ઉપરની સપાટીની લેવલ પર આંખો ધરાવતો નિરીક્ષક ખૂણો $E$ જોઈ શકે છે. પ્રવાહીની ઉપરની સપાટી પર નિરીક્ષક તરફ વક્રીભવન પામતું પ્રકાશનું કિરણ દર્શાવેલ છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો પ્લેટનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પાણીની સપાટીની નીચે $(n_{w} = 4/3)$ $\sqrt{7} \ m$ ની ઊંડાઈએ રાખવામાં આવ્યો છે. પાણીની સપાટી પર જોવા મળતા પ્રકાશના વર્તુળાકાર તેજસ્વી ભાગની ત્રિજ્યા કેટલી હશે?

$n_1$ વક્રીભવનાંક ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD$,$n_2$ $(n_1 > n_2)$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ ફક્ત બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo