એક $200 \ W, 100 \ V$ નો બલ્બ એક ઇલેક્ટ્રોલિટીક સેલ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો $Sn$-ક્ષારના જલીય દ્રાવણનું $5 \ hrs$ સુધી વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો $11.1 \ g$ $Sn$ જમા થાય છે. સંયોજનનું રાસાયણિક સૂત્ર શું છે? ($Sn$ નો પરમાણુ ભાર $118.7 \ g \ mol^{-1}$ આપેલ છે).

  • A
    $SnO$
  • B
    $SnCl_2$
  • C
    $SnCl_4$
  • D
    $SnO_2$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $2 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે ફેરાડેના સંદર્ભમાં કેટલી વીજળીની જરૂર પડે ($F$ માં)?

વિદ્યુતવિભાજનમાં,જો પ્રવાહ પસાર કરવાનો સમય બમણો કરવામાં આવે,તો મુક્ત થતું દળ

કોઈપણ પદાર્થના $1$ ગ્રામ-તુલ્યભાર જેટલા જથ્થાને વિદ્યુતધ્રુવ પર જમા કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો = .......

કોલમ જોડો :-
કોલમ $I$ (રિડક્શન પ્રક્રિયા)કોલમ $II$ (જરૂરી વીજભાર)
$(a)$ $1$ મોલ $MnO_4^-$ થી $Mn^{2+}$$(p)$ $193000$ $C$
$(b)$ $1$ મોલ $Cr_2O_7^{2-}$ થી $Cr^{3+}$$(q)$ $289500$ $C$
$(c)$ $1$ મોલ $Sn^{4+}$ થી $Sn^{2+}$$(r)$ $482500$ $C$
$(d)$ $1$ મોલ $Al^{3+}$ થી $Al$$(s)$ $579000$ $C$

Difficult
View Solution

ફેરાડેનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo