એક બંધ પાત્રમાં $1.0 \ g$ $Mg$ ને $0.28 \ g$ $O_2$ સાથે સળગાવવામાં આવે છે. કયો પ્રક્રિયક વધારામાં બાકી રહેશે અને કેટલો?

  • A
    $Mg, 5.8 \ g$
  • B
    $Mg, 0.58 \ g$
  • C
    $O_2, 0.24 \ g$
  • D
    $O_2, 2.4 \ g$

Explore More

Similar Questions

જ્યારે $10 \ g$ કોપર અને $10 \ g$ આયોડિનને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે સમીકરણ $2Cu + I_2 \longrightarrow 2CuI$ મુજબ $CuI$ ની સૈદ્ધાંતિક નીપજની ગણતરી કરો. ($g$ માં)

પ્રક્રિયા $4NH_{3(g)} + 5O_{2(g)} \to 4NO_{(g)} + 6H_{2}O_{(g)}$ માં,જ્યારે $1 \ mole$ એમોનિયા અને $1 \ mole$ $O_{2}$ ને પૂર્ણ પ્રક્રિયા કરવા માટે લેવામાં આવે છે,ત્યારે:

Difficult
View Solution

ઈથેનનું સંપૂર્ણ દહન માત્ર વાયુરૂપ નીપજો આપે છે. એક બંધ પાત્રમાં,$15 \ g$ ઈથેન અને $112 \ g$ $O_2$ ને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા દેવામાં આવી. પ્રક્રિયાના અંતે પાત્રમાં હાજર વાયુરૂપ પદાર્થોના કુલ મોલની સંખ્યા કેટલી હશે?

$CaCO_{3(s)} + 2 HCl_{(aq)} \rightarrow CaCl_{2(aq)} + CO_{2(g)} + H_2O_{(l)}$
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,જો $250 \ mL$ $0.76 \ M$ $HCl$ એ $1000 \ g$ $CaCO_3$ સાથે પ્રક્રિયા કરે તો $CaCl_2$ નું કેટલું દળ બનશે ($g$ માં)?
(આપેલ છે: $Ca, C, O, H$ અને $Cl$ ના મોલર દળ અનુક્રમે $40, 12, 16, 1$ અને $35.5 \ g \ mol^{-1}$ છે)

$KMnO_4$ બેઝિક માધ્યમમાં $KI$ સાથે પ્રક્રિયા કરીને $I_2$ અને $MnO_2$ બનાવે છે. જ્યારે $250 \ mL$ $0.1 \ M \ KI$ દ્રાવણને $250 \ mL$ $0.02 \ M \ KMnO_4$ સાથે બેઝિક માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બનતા $I_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo