$p-n$ જંકશન ડાયોડનો ઉપયોગ શેના માટે થઈ શકતો નથી?

  • A
    રેક્ટિફાયર તરીકે.
  • B
    પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે.
  • C
    પ્રકાશ વિકિરણ મેળવવા માટે.
  • D
    $a.c.$ સિગ્નલનો કંપવિસ્તાર વધારવા માટે.

Explore More

Similar Questions

સોડિયમના પ્રકાશના ફોટોનની ઊર્જા $(\lambda = 589 \text{ nm})$ એ અર્ધવાહકના બેન્ડ ગેપ જેટલી છે. ઈલેક્ટ્રોન-હોલ જોડી બનાવવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા $E$ નું મૂલ્ય $eV$ માં શોધો.

એક એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન $A_v = 1000$ છે. $dB$ માં વોલ્ટેજ ગેઇન કેટલો થાય?...........

$10, 20$ અને $30$ વોલ્ટેજ ગેઈન ધરાવતા ત્રણ એમ્પ્લીફાયર શ્રેણીમાં જોડાયેલા છે. જો ઇનપુટ સિગ્નલનું મહત્તમ મૂલ્ય $1 mV$ હોય, તો આઉટપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,V$ માં)?

અચળ કંપનવિસ્તારના રેડિયો તરંગો ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

વોલ્ટેજ ગેઇન $({A_v})$ અને લોડ અવરોધ $({R_L})$ વચ્ચેનો સાચો વક્ર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo