$298 \ K$ તાપમાને નિર્બળ એસિડના સેન્ટિમોલર દ્રાવણનું $1.3 \%$ વિયોજન થાય છે. તો તેનો વિયોજન અચળાંક કેટલો હશે?

  • A
    $1.3 \times 10^{-6}$
  • B
    $1.5 \times 10^{-6}$
  • C
    $1.9 \times 10^{-6}$
  • D
    $1.7 \times 10^{-6}$

Explore More

Similar Questions

$0.01 \ mol/L$ એસિડ ધરાવતા નિર્બળ એસિડ $HA$ ના દ્રાવણનો $pH = 4$ છે. એસિડના આયનીકરણની ટકાવારી અને એસિડનો આયનીકરણ અચળાંક અનુક્રમે કેટલા હશે?

$1.0 \ M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH$ $2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.

$10^{-1} \, M$ ફોર્મિક એસિડનું $pH$ કેટલું હશે?

$0.05 \, M$ એમોનિયા દ્રાવણ માટે આયનીકરણની માત્રા અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક $(K_{b})$ $1.77 \times 10^{-5}$ છે. એમોનિયાના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.

જો ઇથાઇલએમાઇનનું $1 \ mM$ દ્રાવણ $pH = 9$ ઉત્પન્ન કરે,તો ઇથાઇલએમાઇનનો આયનીકરણ અચળાંક $(K_b) = 10^{-x}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે (નજીકનો પૂર્ણાંક). [ઇથાઇલએમાઇનની આયનીકરણની માત્રાને એકની સાપેક્ષમાં અવગણી શકાય છે.]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo