નીચે આપેલ અભિગમ નવસ્થાન સંરક્ષણ નથી.
વનસ્પતિ ઉદ્યાન
રાષ્ટ્રીય ઉદ્યાન
વન્યજીવ સફારી ઉદ્યાન
પ્રાણી ઉદ્યાન
.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.
લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય
વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ $(2002) $ ......માં આયોજન કર્યું હતું?
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા