...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.

  • A

    મધ્યપ્રદેશ

  • B

    મેઘાલય

  • C

    કર્ણાટક અને મહારાષ્ટ્ર

  • D

    રાજસ્થાન

Similar Questions

ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2006]

તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.

અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.

હોટસ્પોટને નક્કિ કરવા માટે ક્યો માપદંડ ઉપયોગમાં લેવામાં આવતો નથી?