...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.

  • A

    મધ્યપ્રદેશ

  • B

    મેઘાલય

  • C

    કર્ણાટક અને મહારાષ્ટ્ર

  • D

    રાજસ્થાન

Similar Questions

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હોટસ્પોટ્સ)નું સંરક્ષણ કેવી રીતે એકલા $30 \%$ સુધી ચાલુ રહેલ લુપ્તતાના દરમાં ઘટાડી શકાય છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાશપ્રાય જાતિઓને સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.

સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2006]

વિધાન  $A$ :  વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ-સ્થાન સંરક્ષણ અભિગમ છે. 

કારણ $ R$ :  મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સાચું ન હોય તેવું જોડકું પસંદ કરો