...... ના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.
મધ્યપ્રદેશ
મેઘાલય
કર્ણાટક અને મહારાષ્ટ્ર
રાજસ્થાન
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
તે Ex-situ વનસ્પતિઓની જાળવણી માટે ઉપયોગી છે.
અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉધાનો વિશે માહિતી આપો.
હોટસ્પોટને નક્કિ કરવા માટે ક્યો માપદંડ ઉપયોગમાં લેવામાં આવતો નથી?