નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આદિકોષકેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી.
પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી.
આદિકોષકેન્દ્રીય જાતિઓના વર્ણરન માટે જૈવરાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોચી શકે છે.
ઉપરના બધા જ
નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.
પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.
તફાવત આપો : જાતિ વૈવિધ્યતા અને નિવસનતંત્રીય વૈવિધ્યતા
નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?