જલ-આરંભી અનુક્રમણના તબકકાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન-ધાસની મેદાની અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન-ઘાસની મેદાની અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીનઘાસની મેદાની અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઝાડ ઝાંખરામય અવસ્થા
વનસ્પતિ પ્લવક $\rightarrow$ નિમગ્ન વનસ્પતિ અવસ્થા $\rightarrow$ નિમગ્ન મુકત તરતી વનસ્પતિ અવસ્થા $\rightarrow$ અનુપ ભૂમિ અવસ્થા $\rightarrow$ ઝાડી ઝાંખરામય અવસ્થા $\rightarrow$ ઘાસમય ભીની જમીન–ધાસની મેદાની અવસ્થા
માનવ પ્રવૃત્તિઓ કાર્બનચક્રમાં દખલ કરે છે. આવી કોઈ પણ બે પ્રવૃત્તિઓ દર્શાવો.
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
નિવસનતંત્ર કે જેને સરળતાથી નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ થોડા સમય પછી, પાછુ મેળવી પણ શકાય છે, જોનુકસાનની અસર અટકી જશે (બંધ થઈ જાય) તો ......ધરાવશે.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ ઝડપી હોય છે?
કઈ વનસ્પતિ આરોહી મૂળ ધરાવે છે?