વનસ્પતિઓ $............ \%$ પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ $(PAR)$ ગ્રહણ કરે છે.

  • A
    $2-10 \%$
  • B
    $50 \%$
  • C
    $100 \%$
  • D
    $1-2 \%$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં પોષક સ્તરો $(1, 2, 3$ અને $4)$ ઓળખો.

“પરિસ્થિતિકીય તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું પાલન કરે છે.” સમજાવો.

નીચેનામાંથી કયું ચક્ર નિવસનતંત્રમાં ઉર્જાના પ્રવાહ સાથે સંબંધિત છે?

શરીરના જાળવણી માટે ઉર્જાની જરૂરિયાત ક્રમશઃ ઉચ્ચ પોષક સ્તરો સાથે . . . . . . છે.

વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo