નીચેના નિવસનતંત્રોને યોગ્ય જૂથમાં ગોઠવો.
$I-$ જંગલ $II-$ તૃણભૂમિ $III-$ તળાવ. $IV-$ રણ
$V-$ સરોવર $VI-$ જલપ્લવિત ભૂમિ $VII-$ નદી
$VIII-$ વેલાનદ્દમુખી
સ્થલજ નિવસનતંત્ર $\quad$ જલજ નિવસનતંત્ર
$I, II, IV, VIII$ $III, V, VI, VII$
$I, II, IV$ $III, V, VI, VII, VIII$
$I, II, VIII$ $III, IV, V, VI, VII$
$I, II$ $III, IV, V, VI, VII, VIII$
નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ
મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .
પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.
રોબર્ટ કોન્સ્ટાન્ઝાના મત પ્રમાણે પરિસ્થિતિકીય સેવાઓની સરેરાશ કિંમત કેટલી થાય.
જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.