ઈન્સ્યુલિનની બંને શૃંખલાઓ ક્યા બંધ વડે જોડાય છે ?
હાઈડ્રોજન બંધ
પેપ્ટાઈડ બંધ
હાઈડ્રોફિલિક બંધ
ડાયસલ્ફાઈડ બંધ
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
કેટલાક સૂત્રકૃમિઓ .......... પર પરોપજીવી તરીકે હોય છે.
આજના સમયમાં પ્રાણીના કોષ સંવર્ધન તકનીકનો વધુમાં વધુ ઉપયોગ ......ના ઉત્પાદન માટે થાય છે.
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમીક બેઈશૃંખલા કેટલાક રિસ્ટ્રીકશન ઉત્સેચકથી મધ્યમાં સરળતાથી કાપી શકાય છે?
$GM$ ખોરાકનાં ઉત્પાદનમાં જનીન બદલવા માટે તેવો આવતા પ્લાઝમીડમાં પસંદગીમાન એક તરીકે એન્ટીબાયોટીક પ્રતિકારક જનીનનો ઉપયોગ કરવામાં આવે તો આ પરિસ્થિતિથી સંભવિત નુકસાન શું હોઈ શકે છે?
$(A)$ $GM$ ખોરાકમાં એન્ટિબાયોટીક પ્રતિકારક જનીન દ્વારા ઉત્પન્ન થયેલો એન્ઝાઈમ આવેલો છે. જેનો ઉપયોગ આનુવાંશિક ઇજનેરીમાં જનીન ફેરબદલ માટે કરવામાં આવતો હતો. આ એક વિદેશી પ્રોટીન હોવાથી સંભવત એલર્જી પેદા કરી શકે છે.
$(B)$ માનવીઓની અન્ન નળીમાં હાજર બેક્ટરીયા $GM$ ખોરાકમાં હાજર રહેલાં એન્ટીબાયોટીક પ્રતિકાર જમીન લઈ શકે છે.
$(C)$ માનવની અન્નનળીમાં આ બેક્ટરીયા પછી સંબંધીત એન્ટીબાયોટીકમાં પ્રતિરોધક બનશે.
$(D)$ પારજનીનીક પરણ તેમનાં જંગલી સંબંધિઓ દ્વારા પ્રસારીત કરી શકાય છે. જેથી નીંદણ વધુ સતત અને નુકસાન કારક બનાવી શકાય છે.