હરિયાળી ક્રાંતિને કારણે અન્ન-પુરવઠામાં કેટલા ગણો વધારો થયો છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

કઈ પદ્ધતિમાં સમય જતાં સતત ફેરફારો અને સુધારા થતા રહે છે?

$A$: વનસ્પતિસંવર્ધન દ્વારા જનીનિક ભિન્નતા ધરાવતી સુધારેલી જાતો મેળવી શકાય છે.
$R$: વનસ્પતિસંવર્ધનના મુખ્ય હેતુઓ પ્રાણીસંવર્ધન જેવા જ છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પાક) કોલમ-$II$ (જાત) કોલમ-$III$ (કીટક)
$P$. રાઈ (Brassica) $I$. પુસા સેમ $2$ અને પુસા સેમ $3$ $W$. એફિડ્સ
$Q$. ચપટા કઠોળ (Flat bean) $II$. પુસા ગૌરવ $X$. પ્રકાંડ અને ફળભેદક
$R$. ભીંડા (Okra) $III$. પુસા સવાની અને પુસા $A-4$ $Y$. જેસિડ્સ,એફિડ્સ અને ફળભેદક

સૂક્ષ્મજીવો પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

નીચે આપેલામાંથી ખોટાં વાક્યો શોધો:
$(i)$ દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો એ પ્રાણી સંવર્ધનનો હેતુ છે.
$(ii)$ પ્રત્યેક પાલતુ પ્રાણીઓની જાતિઓ લક્ષણોની બાબતમાં ભિન્નતા ધરાવે છે.
$(iii)$ બર્હિસંકરણમાં બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે.
$(iv)$ ખચ્ચર આંતરજાતિય સંકરણનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo