નીચેનામાંથી કઈ દવાઓ હતાશા (depression) અને અનિંદ્રા (insomnia) જેવી માનસિક બીમારીઓથી પીડાતા દર્દીઓની મદદ માટે વપરાય છે?

  • A
    બાર્બિટ્યુરેટ્સ
  • B
    એમ્ફિટેમાઈન્સ
  • C
    બેન્ઝોડાયએઝેપાઈન્સ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું જરૂરી છે?

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

મનુષ્યમાં નીચેનામાંથી કયો એક મહત્વનો ચેપી રોગ છે?

સાચી જોડી પસંદ કરો:

આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને સાચા વિધાનો ઓળખો:
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઉપયોગ થાય છે.
$(2)$ થાયમસને $T$-લસિકાકોષો માટેની $Training$ $School$ તરીકે ઓળખવામાં આવે છે.
$(3)$ માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
$(4)$ કાર્સિનોજન પ્રત્યે શરીરના અતિશય પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે ટર્નર સિન્ડ્રોમ ઉદભવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo