કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.

  • A

    ઈન્ટરલ્યુકીન

  • B

    એન્ટિ હિસ્ટેમાઈન

  • C

    $\alpha-$ઈન્ટરફેરોન

  • D

    મોરફીન

Similar Questions

ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .

મલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે?

નીચે આપેલ પૈકી કયું દ્રવ્ય સામાન્ય રીતે ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે?

વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

  • [AIPMT 2001]