ક્યાં વૈજ્ઞાનિકનાં અવલોકનનો આધાર હતો કે $DNA$માં એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે?
ફ્રેડરિક મિશર
ઈર્વિન ચારગાફ
રોઝલિંડ ફ્રેન્કલિન
મૌરિસ વિલ્કિન્સ
ફોસ્ફટ પેન્ટોઝ શર્કરામાં કયા સ્થાને જોડાય છે ?
જો હિસ્ટોનને વિકૃત કરી, બેઝિક એમિનો એસિડ લાયસીન અને આર્જિનીનને બદલે એસિડિક એસિડસભર (જેમ કે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ) કરાય તો શું થાય ?
નીચેનામાંથી ખોટું વિધાન ક્યું છે ?
જો $DNA$ શૃંખલાની લંબાઈ $340^oA$ હોય તો તેમાં
આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?