મેન્ડેલે વટાણાના છોડ પર આનુવંશિક્તાના પ્રયોગો ......... દરમિયાન કર્યા.
$1863 - 1866$
$1856-1863$
$1846-1853$
$1866-1873$
જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે .... છે.
સિકલસેલ એનીમિયા અને હન્ટીંગ્ટોન્સ કોરીઆ બંને ..........
રંગસૂત્ર નંબર 4 પર ત્રણમાંથી નું બે લક્ષણ સંલગ્ન દર્શાવે છે અને તે મેન્ડેલ દ્વારા દર્શાવેલ નથી. આ લક્ષણ..... હતા.
અર્ધીકરણ દરમીયાન કોઈ લક્ષણ માટેનાં જન્યુઓ અલગ થાય કે વિશ્લેષીત થાય અને કોઈ એક આગળ વધે છે. જે સંકરણમાં ભાગ ભજવે છે તો આ અલીલની પસંદગીની આવનારી સંતતીમાં સંભાવના કેટલી હશે?