કયાં કિસ્સાઓમાં $MTP$ કરાવી શકાય છે ?

  • A

    સમાગમ દરમિયાન ઉ૫યોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા

  • B

    બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવો.

  • C

    સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.

કૃત્રિમ વીર્યદાન એટલે શું? .

$MTP$ એ પ્રેગનેન્સીના કેટલા અઠવાડીયા સુધી સુરક્ષિત છે?

કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?

$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે