કયાં કિસ્સાઓમાં $MTP$ કરાવી શકાય છે ?
સમાગમ દરમિયાન ઉ૫યોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા
બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવો.
સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય.
ઉપરના બધા જ
પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.
કૃત્રિમ વીર્યદાન એટલે શું? .
$MTP$ એ પ્રેગનેન્સીના કેટલા અઠવાડીયા સુધી સુરક્ષિત છે?
કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે