શિશ્નના પહોળા છેડાને .......... કહે છે.
મૂત્રમાર્ગ મુખ
શિશ્નાગ્ર
અગ્રત્વચા
એક પણ નહિ
..... નીચું તાપમાન જાળવવામાં મદદરૂપ છે.
શુક્રપિંડ નલિકા કોના જોડાણ સ્થાને આવેલી હોય છે ?
અસંગત પસંદ કરો.
કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?
શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.