રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં સૌથી છેલ્લે કોનું નિર્માણ થાય છે?

  • A
    ફાઈબ્રિન
  • B
    થ્રોમ્બિન
  • C
    થ્રોમ્બોપ્લાસ્ટીન
  • D
    થ્રોમ્બોકાયનેઝ

Explore More

Similar Questions

લ્યુકેમિયા (રુધિરના કેન્સર) માં શ્વેતકણો (WBCs) ની સંખ્યા -

એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિમાં શ્વેતકણોના વિવિધ પ્રકારો (Column-$I$) ને તેમની હાજરીની ટકાવારી (Column-$II$) સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
Column-$I$Column-$II$
$A$. ન્યુટ્રોફિલ્સ$(i)$ $6-8\%$
$B$. લિમ્ફોસાઇટ્સ$(ii)$ $60-65\%$
$C$. મોનોસાઇટ્સ$(iii)$ $0.5-1\%$
$D$. બેસોફિલ્સ$(iv)$ $2-3\%$
$E$. ઇઓસિનોફિલ્સ$(v)$ $20-25\%$

કૉલમ $I$ (રુધિર કોષો) અને કૉલમ $II$ (સ્ટેમ સેલ્સ/પૂર્વગામી કોષો જેમાંથી તેઓ બને છે) ને જોડો.
કૉલમ $I$ (રુધિર કોષો)કૉલમ $II$ (સ્ટેમ સેલ્સ/પૂર્વગામી)
$i$. થ્રોમ્બોસાઇટ્સ$a$. લિમ્ફોઇડ સ્ટેમ સેલ્સ
$ii$. ગ્રેન્યુલોસાઇટ્સ$b$. મેગાકેરિયોસાઇટ્સ
$iii$. એરિથ્રોસાઇટ્સ$c$. માયલોઇડ સ્ટેમ સેલ્સ
$iv$. એગ્રેન્યુલોસાઇટ્સ$d$. રેટિક્યુલોસાઇટ્સ
નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.

મનુષ્યના રુધિરમાં નીચેના રચનાત્મક તત્વોને તેમની વિપુલતાના ઉતરતા ક્રમમાં ગોઠવો :
$(a)$ ત્રાકકણો (Platelets)
$(b)$ ન્યુટ્રોફિલ્સ
$(c)$ રક્તકણો (Erythrocytes)
$(d)$ ઇઓસિનોફિલ્સ
$(e)$ મોનોસાઇટ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

એક વ્યક્તિનો અકસ્માત થાય છે અને ખૂબ જ રક્તસ્ત્રાવ થયો છે. તેના રુધિરજૂથનું વિશ્લેષણ કરવાનો સમય નથી. કયા રુધિરજૂથનું રુધિર ચડાવવું સુરક્ષિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo