રુધિરરસ (પ્લાઝ્મા) માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    આછા પીળા રંગનું પ્રવાહી
  • B
    સ્નિગ્ધ પ્રવાહી
  • C
    રુધિરના લગભગ $45\, \%$ ભાગનું બનેલું હોય છે
  • D
    રુધિરરસનો મહત્તમ ભાગ પાણીનો બનેલો હોય છે

Explore More

Similar Questions

રુધિરજૂથની $ABO$ પદ્ધતિમાં,જો બંને એન્ટિજન હાજર હોય પરંતુ કોઈ ઍન્ટિબોડી ન હોય,તો વ્યક્તિનું રુધિરજૂથ ................... હશે.

નીચેનામાંથી કયું સાચું છે?

રુધિર ગંઠાવાની પ્રક્રિયા દરમિયાન,ફાઈબ્રીન કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને $A$, $B$, $C$ અને $D$ તરીકે દર્શાવેલ કોષોને ઓળખો, અને સાચો વિકલ્પ પસંદ કરો.

એક એનિમિક (રક્તહીન) વ્યક્તિના રક્તમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અપરિપક્વ કોષકેન્દ્રિત $RBCs$ જોવા મળે છે. તેની સ્થિતિ સુધારવા માટે તમે નીચેનામાંથી કયા આહાર પૂરક તરીકે સૂચવશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo