કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે પ્રકાશની અવધિ સંકાંતિ અવધિ (critical duration) કરતા વધારે હોવી જરૂરી છે. આવી વનસ્પતિઓને $..............$ કહે છે.

  • A
    લઘુદિવસીય વનસ્પતિઓ
  • B
    દીર્ઘ દિવસીય વનસ્પતિઓ
  • C
    તટસ્થ દિવસીય વનસ્પતિઓ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

સતત લાલ પ્રકાશના સંપર્ક પછી વનસ્પતિમાં ફાયટોક્રોમ પર શું અસર થાય છે?

ફાયટોક્રોમ શેમાં જોવા મળે છે?

જો કોઈ વનસ્પતિને પુષ્પસર્જન માટે $10$ કલાકના અંધકારની જરૂર હોય,તો તે કઈ સ્થિતિમાં પુષ્પસર્જન કરશે તે ઓળખો:
$I.$ $14$ કલાકનો દિવસનો સમયગાળો
$II.$ $10$ કલાકનો અંધકારનો સમયગાળો
$III.$ $9 \frac{1}{2}$ કલાકનો અંધકારનો સમયગાળો
$IV.$ $9$ કલાકનો અંધકારનો સમયગાળો
સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કઈ વનસ્પતિ ટૂંકા દિવસની વનસ્પતિ (short-day plant) છે?

નીચેનામાંથી કયા પરિબળો પુષ્પસર્જનની પ્રક્રિયાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo