આપેલા વિધાનોમાંથી ઈથિલીન અને એબ્સિસિક એસિડ $(ABA)$ ના કાર્યોને અલગ તારવો:
$I -$ વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે.
$II -$ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરે છે.
$III -$ મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે.
$IV -$ પાકેલાં ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે.
$V -$ બીજના વિકાસ,પરિપકવતા અને સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અનુક્રમે ઈથિલીન અને એબ્સિસિક એસિડ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $IV, V \quad I, II, III$
  • B
    $I, II, III \quad IV, V$
  • C
    $I, V \quad II, III, IV$
  • D
    $II, III, IV \quad I, V$

Explore More

Similar Questions

પ્રકાંડસૂત્ર અથવા પર્ણસૂત્રના વળવાની ક્રિયા શેના કારણે થાય છે?

વનસ્પતિ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે કેવા હોય છે?

. . . . . . અને . . . . . . વનસ્પતિ અંતઃસ્ત્રાવોનો ગુણોત્તર અને તેમની આંતરક્રિયાઓ મોર્ફોજેનિક વિભેદનનું નિયંત્રણ કરે છે.

શિયાળામાં હિમ (frost) ને કારણે છોડ મૃત્યુ પામે છે કારણ કે:

સ્પર્શાનુવર્તન (Thigmotropism) સૌથી વધુ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo