વહન સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય છે.

  • A
    પ્રસરણ
  • B
    સાનુકૂલિત પ્રસરણ
  • C
    સક્રિય વહન
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

$S -$ વિધાન: સક્રિય વહન દરમિયાન ઉર્જાનો વપરાશ થાય છે.
$R -$ કારણ: આ વહન દ્રવ્યોના સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

કોષ પરિવહનમાં,પ્રવેશ્ય પરિવહન (permeable transport) અને જથ્થાબંધ પરિવહન (bulk transport) વચ્ચેનો તફાવત શેનાથી સંબંધિત છે?

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાને ઓળખો અને $X$ માટે શું સાચું છે?

નીચે આપેલા વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I$. પ્રસરણ એ ધીમી પ્રક્રિયા છે અને તે જીવંત તંત્ર પર આધારિત નથી.
$II$. સામાન્ય રીતે પ્રસરણની પ્રક્રિયામાં ઉર્જાની જરૂર હોતી નથી.
$III$. પ્રસરણ કોષના એક ભાગથી બીજા ભાગમાં અથવા એક કોષથી બીજા કોષમાં અને એક પેશીથી બીજી પેશીમાં થઈ શકે છે.
$IV$. પ્રસરણ ટૂંકા અંતર માટે ઝડપી પ્રક્રિયા છે,પરંતુ લાંબા અંતર માટે અત્યંત ધીમી છે.

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ એન્ટિપોર્ટ (Antiport)
$(2)$ સક્રિય વહન (Active transport)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo