પક્ષ્મલ અધિચ્છદ માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    લાદીસમ અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષ્મો આવેલા હોય છે.
  • B
    તેઓ સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલે છે.
  • C
    તેઓ શ્વાસવાહિકાઓ અને અંડવાહિની જેવા પોલા અંગોની અંદરની સપાટી પર જોવા મળે છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

અધિચ્છદીય પેશીઓ શેમાંથી ઉદ્ભવે છે?

સ્તરિત લાદીસમ અધિચ્છદ (Stratified squamous epithelium) ક્યાં જોવા મળે છે?

$A$: ગેપ જંકશન (Gap junctions) પાસપાસેના કોષોના કોષરસને જોડે છે.
$R$: ગેપ જંકશન કોષોને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે.

આપેલ પેશી માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I -$ ઘનાકાર કોષોનું એક સ્તર.
$II -$ ગ્રંથીઓની નલિકાઓ અને મૂત્રપિંડની નલિકાઓના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે.
$III -$ મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણ છે.
$IV -$ મૂત્રપિંડમાં નિકટવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$ ની અધિચ્છદમાં પક્ષ્મો હોય છે.

બહુકોષીય સજીવમાં પેશીઓની હાજરી શું સુનિશ્ચિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo