$A$ : જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન,$DNA$ ના ટુકડાઓ એનોડ તરફ ગતિ કરે છે.
$R$ : $DNA$ ના ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં,નમૂનાના $DNA$ ને કોના દ્વારા ટુકડાઓમાં કાપવામાં આવે છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી માટે જરૂરી મુખ્ય સાધનો નીચે મુજબ છે:
$I.$ ઉત્સેચકો
$II.$ $RNA$ પ્રાઈમર
$III.$ $DNA$ પ્રોબ
$IV.$ વાહકો (Vectors)
$V.$ યજમાન સજીવો
સાચો વિકલ્પ પસંદ કરો.

$pBR322$ પ્લાસ્મિડને $Pst\, I$ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપવામાં આવે ત્યારે નીચેનામાંથી શું થાય છે?

કયો ઉત્સેચક $DNA$ ના ટુકડા કરવા માટે જવાબદાર છે?

ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાઓને જોડવા માટે કયો ઉત્સેચક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo