$A$: ભારતની વસ્તી મે $2000$ માં એક અબજને વટાવી ગઈ હતી.
$R$: આ મૃત્યુદર,માતાના મૃત્યુદર $(MMR)$ અને બાળ મૃત્યુદરમાં $(IMR)$ થયેલા ઝડપી ઘટાડા તેમજ પ્રજનન વયના લોકોની સંખ્યામાં થયેલા વધારાનું પરિણામ છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વસ્તી વિસ્ફોટ શબ્દનો અર્થ શું થાય છે?

નીચેનામાંથી કયું વસ્તી વિસ્ફોટનું પરિણામ નથી?

ભારત કઈ વસ્તી શ્રેણીમાં આવે છે?

$2001$ ની વસ્તી ગણતરી મુજબ,ભારતની વસ્તી કેટલી હતી?

વિશ્વની વસ્તીમાં દર વર્ષે કેટલા લોકોનો ઉમેરો થાય છે ($\text{કરોડ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo