$A$ : જુવેનાઈલ તબક્કાના અંતે,સજીવ પ્રજનન કરવાની ક્ષમતા વિકસાવે છે.
$R$ : તે વનસ્પતિઓમાં પ્રથમ અને પછીના પુષ્પસર્જન વચ્ચેનો સમયગાળો દર્શાવે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનાને વધતા આયુષ્યના ક્રમમાં ગોઠવો: ગુલાબ,ફળમાખી (Fruit fly),ડાંગર.

પ્રજનનનો કયો પ્રકાર યોગ્ય રીતે જોડાયેલ છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$ $I$. પેનિસિલિયમના કણીબીજાણુઓ (Conidia)
$Q$ $II$. ક્લેમિડોમોનાસના ચલબીજાણુઓ (Zoospores)
$R$ $III$. વાદળીમાં અંત:કલિકા (Gemmules)
$S$ $IV$. હાઈડ્રામાં કલિકાસર્જન (Budding)

$A$: મોટાભાગના પ્રાણીઓમાં અંતઃપ્રજનન (Endogamy) સામાન્ય છે.
$R$: જોડાતા જન્યુઓ તદ્દન અલગ હોય છે અને અલગ-અલગ વ્યક્તિઓમાંથી વિકસે છે.

પુખ્તવયના સજીવની પોતાના જેવા નવા સજીવનું સર્જન કરવાની શક્તિને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo