$A$: એમોનિયાનું ઓક્સિડેશન અનુક્રમે $Nitrosomonas$ અને $Nitrobacter$ ની ક્રિયા દ્વારા પહેલા નાઈટ્રાઈટમાં અને પછી નાઈટ્રેટમાં થાય છે.
$R$: આ રીતે બનેલ નાઈટ્રાઈટ પાંદડાઓ દ્વારા શોષાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કુદરતી અને ખેતીવાડી બંને પ્રકારના નિવસનતંત્રો માટે મર્યાદિત પોષકતત્વ છે?

Thiobacillus એ બેક્ટેરિયાનો એક સમૂહ છે જે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવામાં મદદરૂપ છે?

અજૈવિક નાઈટ્રોજન સ્થાપન માટે ઉર્જાનો સ્ત્રોત કયો છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મુક્તજીવી એરોબિક નાઈટ્રોજન સ્થાપક$(1)$ ફ્રેન્કિયા
$(b)$ વિનાઈટ્રીફિકેશન$(2)$ એનાબીના
$(c)$ મુક્તજીવી એનરોબિક નાઈટ્રોજન સ્થાપક$(3)$ થાયોબેસિલસ
$(d)$ સહજીવી$(4)$ બેજેરિન્કિયા

કુદરતમાં નાઈટ્રોજન ચક્રમાં સક્રિય રીતે ભાગ લેતા સજીવો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo