$DDT$ ની પક્ષીઓ પર શું અસર થાય છે?

  • A
    મેગ્નેશિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે
  • B
    કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે
  • C
    પોટેશિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે
  • D
    કેલ્શિયમના ઉત્સર્જનને રોકે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિકિરણ બિન-આયનીકરણ (non-ionizing) છે?

દિલ્હીમાં વાહનો દ્વારા થતા પ્રદૂષણને ઘટાડવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા?
$I-$ જૂના વાહનોનો તબક્કાવાર નિકાલ
$II -$ સીસાયુક્ત પેટ્રોલનો ઉપયોગ
$III -$ ઓછા સલ્ફરયુક્ત પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ
$IV -$ વાહનોમાં ઉદ્દીપક પરિવર્તકો (catalytic converters) નો ઉપયોગ
$V -$ વાહનો માટે કડક પ્રદૂષણ સ્તરના નિયમોનું અમલીકરણ

એક તળાવ,જેમાં કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થું ગટરનું પાણી ઠલવાય છે,તેનું પરિણામ શું હોઈ શકે?

ગંગા એક્શન પ્લાનમાં સામેલ રાજ્યોના નામ જણાવો.

ધોંધાટ પ્રદૂષણ અટકાવવા માટે કયાં પગલાંઓ લઈ શકાય?
$I-$ ઉદ્યોગોમાં ધ્વનિશોષક સામગ્રી કે મફલર્સનો ઉપયોગ કરવો.
$II-$ દવાખાના અને શાળાઓની આસપાસ હોર્ન-મુક્ત વિસ્તારો બનાવવા.
$III-$ ફટાકડા અને લાઉડસ્પીકર્સ માટે પરવાનગીમય ધ્વનિસ્તર નક્કી કરવું.
$IV-$ અમુક સમય બાદ લાઉડસ્પીકર્સ વગાડવા પર પ્રતિબંધ મૂકવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo