નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.
અલ્પજીવી વનસ્પતિઓથી દીર્ધજીવી વનસ્પતિઓની ફેરબદલી
ઉદવિકાસની સમાંતર પ્રક્રિયા
જૈવસમાજનો સતત બદલાવ જે ચરમાવસ્થા સુધી જાય
આપેલા તમામ
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.
સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે.
ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?
નીચેની રચનામાંથી અસંગત ઘટનાને ઓળખો.