પરિસ્થિતિકીય અનુક્રમણમાં નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓ જોવા મળે છે?

  • A
    અલ્પજીવી વનસ્પતિઓનું દીર્ધજીવી વનસ્પતિઓ દ્વારા સ્થાનાંતરણ
  • B
    ઉદવિકાસની સમાંતર પ્રક્રિયા
  • C
    જૈવસમુદાયમાં સતત ફેરફાર જે ચરમાવસ્થા સુધી પહોંચે છે
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

$X-$ વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણીય પ્રવેશ કાર્બનના પ્રવેશ કરતા ઘણો ઓછો હોય છે.
$Y-$ સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય નહિવત હોય છે.

નીચેનામાંથી કેટલા સજીવો તળાવના નિવસનતંત્રમાં વિઘટકો છે?
કેટલીક લીલ,ફૂગ,બેક્ટેરિયા,તરતી વનસ્પતિ,નિમગ્ન વનસ્પતિ,કશાધારીઓ.

કાર્બન ચક્ર માટે સાચું વાક્ય પસંદ કરો.

$A$: વિઘટકોને આહાર શૃંખલામાંથી બાકાત રાખવામાં આવે છે.
$R$: તેઓ આહાર શૃંખલાના તમામ પોષક સ્તરો પર કાર્ય કરે છે.

કાર્બન ચક્રમાં,વનસ્પતિઓ માટે કાર્બનનો સ્ત્રોત કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo