નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.
અલ્પજીવી વનસ્પતિઓથી દીર્ધજીવી વનસ્પતિઓની ફેરબદલી
ઉદવિકાસની સમાંતર પ્રક્રિયા
જૈવસમાજનો સતત બદલાવ જે ચરમાવસ્થા સુધી જાય
આપેલા તમામ
કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?
નીચેનામાંથી કઈ જોડ અવસાદી પ્રકારની જીવ ભૂરાસાયણિક ચક્ર છે?
આહાર શૃંખલામાં ઊંચા પોષકસ્તરની ઉર્જા રૂપાંતરની ટકાવરી .......છે.
જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.