નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.

  • A

    અલ્પજીવી વનસ્પતિઓથી દીર્ધજીવી વનસ્પતિઓની ફેરબદલી

  • B

    ઉદવિકાસની સમાંતર પ્રક્રિયા

  • C

    જૈવસમાજનો સતત બદલાવ જે ચરમાવસ્થા સુધી જાય

  • D

    આપેલા તમામ

Similar Questions

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

  • [NEET 2016]

મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.

સજીવોના સુકા વજનમાં કાર્બનનું પ્રમાણ $....$ અને વૈશ્વિક કાર્બનના જથ્થા પૈકિ $.....$ ટન દરિયામાં ઓગળેલ છે. 

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?

નીચેની રચનામાંથી અસંગત ઘટનાને ઓળખો.