નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.

  • A

    અલ્પજીવી વનસ્પતિઓથી દીર્ધજીવી વનસ્પતિઓની ફેરબદલી

  • B

    ઉદવિકાસની સમાંતર પ્રક્રિયા

  • C

    જૈવસમાજનો સતત બદલાવ જે ચરમાવસ્થા સુધી જાય

  • D

    આપેલા તમામ

Similar Questions

કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?

નીચેનામાંથી કઈ જોડ અવસાદી પ્રકારની જીવ ભૂરાસાયણિક ચક્ર છે?

  • [AIPMT 1995]

આહાર શૃંખલામાં ઊંચા પોષકસ્તરની ઉર્જા રૂપાંતરની ટકાવરી .......છે.

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.